સુરતનું આગ્રુપ 40 શહાદતોની સામે 4 હજાર સૈનિકોને સરહદે મોકલવાની કરી રહ્યું છે તૈયારી, 7 યુવાનોએ તો મોરચો પણ સંભાળી લીધો

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક અઠવાડિયા કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. લોકોમાં આક્રોશની આગ શમવાની વાત તો છોડો પરંતુ રોષ અને દુઃખની લાગણી વધી રહી છે. સોશિયલ મીડિયા હોય કે અન્ય કોઈ પણ માધ્યમ, દેશના ખૂણે ખૂણેથી  લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની માગ કરી રહ્યાં છે. બસ એક જ અવાજ આવી રહ્યો છે કે […]

સુરતનું આગ્રુપ 40 શહાદતોની સામે 4 હજાર સૈનિકોને સરહદે મોકલવાની કરી રહ્યું છે તૈયારી, 7 યુવાનોએ તો મોરચો પણ સંભાળી લીધો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 21, 2019 | 6:32 AM

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં એક અઠવાડિયા કરતા વધુ સમય વીતી ચૂક્યો છે. લોકોમાં આક્રોશની આગ શમવાની વાત તો છોડો પરંતુ રોષ અને દુઃખની લાગણી વધી રહી છે. સોશિયલ મીડિયા હોય કે અન્ય કોઈ પણ માધ્યમ, દેશના ખૂણે ખૂણેથી  લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની માગ કરી રહ્યાં છે.

બસ એક જ અવાજ આવી રહ્યો છે કે આતંકવાદીઓને જવાબ આપો. તેમનો ખાત્મો બોલાવો. કેન્ડલ માર્ચ, રેલી, વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચારોની વચ્ચે સુરતના યુવાનોનું ગ્રૂપ એ જ જોશ સાથે કરી રહ્યા છે ભારતીય સેનામાં જોડાવાની તૈયારી. સુરતના ડીંડોલી વિસ્તારમાં ‘દૌડ યહી જિંદગી’ નામના ગ્રૂપ સાથે જોડાયેલા યુવાનો છેલ્લા 8 મહિનાથી દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમનું સપનું છે કે ભારતીય સેનામાં જોડાઈને દેશ માટે તેઓ કંઈ કરી શકે.

આ ગ્રુપમાં 30થી વધુ નવયુવાનો છે. જેમાંથી કોઈ વિદ્યાર્થી છે તો કોઈ નોકરિયાત. સમય કાઢીને તેઓનો નિત્યક્રમ છે કે વહેલી સવારે અથવા મોડી રાત સુધી તનતોડ મહેનત કરીને ભારતીય સેનામાં જોડાવા માટે કાબેલ બને. ડામરના રસ્તા પર કોઈપણ જાતની સુવિધા વિના તેઓ જે મહેનત કરી રહ્યા છે તે જોઈને કોઈને પણ ગર્વની લાગણી થાય.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહત્ત્વની વાત તો એ છે કે આ જ ગ્રુપના નવયુવાનોમાંથી 7 જેટલા યુવાનોએ સીઆરપીએફ અને બીએસએફમાં ભરતી કરી લીધી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી તેમના જુસ્સામાં બમણો વધારો થયો છે. 40 જવાનોની શહીદી તેઓ એળે નહીં જવા દેવાના ધ્યેય સાથે એ જ જોશથી મહેનત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દેશે 44 જવાનો ગુમાવ્યા છે. પણ અમે અમારા જેવા બીજા 4 હજાર જવાનોને તૈયાર કરીને દેશની સરહદ પર મોકલવા તૈયાર છીએ.

[yop_poll id=1653]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">