કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા અપનાવવા જેવા છે આ નુસખા

ઘણીવાર મહિલાઓ પોતાના ચહેરાની ઘણી કાળજી લેતી હોય છે. પણ કોણી અને ઘૂંટણને નજરઅંદાજ કરી દે છે. આ જ કારણ છે કે કોણી અને ઘૂંટણની ત્વચા ધીરે ધીરે કાળી પડતી જાય છે. જે આસાનીથી સાફ નથી થતી. અમે આજે તમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશું. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? […]

કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા અપનાવવા જેવા છે આ નુસખા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 26, 2020 | 2:19 PM

ઘણીવાર મહિલાઓ પોતાના ચહેરાની ઘણી કાળજી લેતી હોય છે. પણ કોણી અને ઘૂંટણને નજરઅંદાજ કરી દે છે. આ જ કારણ છે કે કોણી અને ઘૂંટણની ત્વચા ધીરે ધીરે કાળી પડતી જાય છે. જે આસાનીથી સાફ નથી થતી. અમે આજે તમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશું.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). કાકડી : બ્લિચિંગ ગુણોને કારણે કાકડી ઘૂંટણ અને કોણીની કાળાશ દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ સાધન છે. તે ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરે છે અને તેમાં નરમાશ પણ લાવે છે. કોણી અને ઘૂંટણ પર કાકડીની મોટી સ્લાઈસને ઘસો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી સામાન્ય પાણીથી ધોઈ કાઢો. કાકડી અને લીંબુના રસને સરખી માત્રામાં મિક્ષ કરીને પણ લગાવી શકાય છે.

2). લીંબુ અને બેકિંગ સોડા : લીંબુનો ઉપયોગ ત્વચાના રંગને હલકો કરવા માટે થાય છે. બેકિંગ સોડા કાળી પડી ગયેલી ત્વચાને પહેલા જેવી કરવામાં ક્લિન્સિંગનું કામ કરે છે. કાપેલા લીંબુ પર એક ચમચી બેકિંગ સોડા નાંખો. અને તેને કોણી અને ઘૂંટણ પર 1 મિનિટ સુધી ઘસો. 15 મિનિટ બાદ તેને પાણીથી ધોઈ નાંખો.

3). એલોવેરા અને દૂધ : દૂધ અને એલોવેરા જેલને બરાબર માત્રામાં મિક્ષ કરીને આખી રાત લગાવો અને સવારે ધોઈ નાંખો. તેનાથી ત્વચા સોફ્ટ બનશે અને સ્કિનનો કલર પણ ચેન્જ થશે.

4). બટાકા : બટાકાને ક્રશ કરીને તેનો રસ કાઢો અને કાળા ભાગ પર લગાવો, 15 મિનિટ માટે લગાવો. પછી તેને પાણીથી ધોઈ નાંખો. તે કાળા પેચિશ દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ તમે રોજ પણ કરી શકો છો.

5).હળદર : દૂધમાં હળદર નાંખીને તેની મસાજ કરી શકો છો. આ મિશ્રણ કાળાશ દૂર કરીને ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરવાનું કામ કરે છે.

6). નારિયેળ તેલ : ન્હાવા પછી નારિયેલ તેલ કોણી અને ઘૂંટણ પર લગાવો, તેને હળવેથી માલિશ કરો. નારિયેળ તેલમાં તમે અડઘી ચમચી લીંબુ નો રસ પણ મિક્સ કરી શકો છો. તેમાં ફેટી એસિડ અને વિટામિન ઈ આવેલું છે જે ફાયદાકારક રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">