સુરત: તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી કે દેખાડો?
સુરત: બળદેવ સુથાર સુરતના અલગ અલગ રોડ રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે, ત્યારે આખરે સુરત મહાનગરપાલિકા જાગ્યું પણ પોતાના નામ પૂરતું કહી શકાય કારણ કે રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ ચાલુ વરસાદે કરવામાં આવી રહ્યું છે તે સમારકામ કેટલા સમય ટકશે તે પણ એક મોટો સવાલ છે. સુરતના કતારગામ, અડાજણ પાલ અને અથવા ગેટ […]
સુરત: બળદેવ સુથાર
સુરતના અલગ અલગ રોડ રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે, ત્યારે આખરે સુરત મહાનગરપાલિકા જાગ્યું પણ પોતાના નામ પૂરતું કહી શકાય કારણ કે રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ ચાલુ વરસાદે કરવામાં આવી રહ્યું છે તે સમારકામ કેટલા સમય ટકશે તે પણ એક મોટો સવાલ છે. સુરતના કતારગામ, અડાજણ પાલ અને અથવા ગેટ લાલાદરવાજા વિસ્તારમાં રોડ ઓછા અને ખાડા વધુ જોવા મળે છે. ત્યારે મીડિયામાં આ અહેવાલ પ્રસારિત થતાં આખરે સુરત પાલિકા રોડ પરના ખાડાઓમાં થિંગડા લગાવવા માટે કામ શરૂ કર્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો