શું તમને પણ બીજાની જેમ બ્રેડ સૌથી વધારે ભાવે છે? તો એક વાર આ લેખ ખાસ વાંચી જજો, આફતમાંથી ઉગરી જશો

આજના ફાસ્ટ ફૂડના જમાનામાં સૌથી વધુ ખવાતી વસ્તુ કોઈ હોય તો તે બ્રેડ છે. પીઝા, બર્ગર, વડાપાઉં આ બધી વસ્તુમાં બ્રેડનો ઉપયોગ થાય છે. અને આજના બાળકો તેમજ યુવા વર્ગને સૌથી વધુ પ્રિય ફાસ્ટ ફૂડ આ વસ્તુઓ જ છે. પણ આ વસ્તુનો અતિરેક ક્યારેક આપણા શરીરને મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે. બ્રેડ એ મેંદામાંથી […]

શું તમને પણ બીજાની જેમ બ્રેડ સૌથી વધારે ભાવે છે? તો એક વાર આ લેખ ખાસ વાંચી જજો, આફતમાંથી ઉગરી જશો
https://tv9gujarati.com/health-tv9-stories/shu-tamne-pan-bi…aathi-ugri-jasho-159862.html ‎
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 15, 2020 | 1:52 PM

આજના ફાસ્ટ ફૂડના જમાનામાં સૌથી વધુ ખવાતી વસ્તુ કોઈ હોય તો તે બ્રેડ છે. પીઝા, બર્ગર, વડાપાઉં આ બધી વસ્તુમાં બ્રેડનો ઉપયોગ થાય છે. અને આજના બાળકો તેમજ યુવા વર્ગને સૌથી વધુ પ્રિય ફાસ્ટ ફૂડ આ વસ્તુઓ જ છે. પણ આ વસ્તુનો અતિરેક ક્યારેક આપણા શરીરને મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે.

બ્રેડ એ મેંદામાંથી બનાવવામાં આવે છે. અને બધા જ લોટ કરતા મેંદો આપણા શરીરને નુકશાનકર્તા છે. આપણામાંથી દરેક વ્યક્તિએ સવારે ચા સાથે બ્રેકફાસ્ટમાં બ્રેડ બટર કે રોસ્ટેટ બ્રેડ કે બ્રેડ જામ લેવાનું પસંદ કરે છે. પણ જરૂર કરતાં વધુ બ્રેડનો ઉપયોગ કઇ રીતે હાનિકારક છે તે તમને જણાવીએ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જો તમે પણ વારંવાર બ્રેડની આ વાનગીઓ ખાતા હશો તો અટકી જજો. તેના નુકશાન વિશે જાણશો તો બીજી વાર બ્રેડ ખાતા પહેલા 10 વાર વિચાર કરશો.

1) જરૂર કરતા વધુ માત્રામાં બ્રેડનું સેવન કરવાના કારણે લોકોને કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે. જે ધીમે ધીમે આગળ જતાં અલ્સર જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.

2) બ્રેડ ની અંદર નુકસાનકારક સોડિયમ હોય છે. જે તમારા શરીરના બ્લડ પ્રેશરને વધારી દે છે. જે આગળ જતા હદયની અને પ્રકારની બીમારીઓ ઉત્પન્ન કરે છે.

3) વધુ માત્રા ની અંદર નું સેવન કરવાના કારણે તમારા લીવર ઉપર તેની ખરાબ અસર થાય છે. જે આગળ જતાં તમારા પાચનતંત્રને પણ નુકસાનકારક સાબિત થાય છે. બ્રેડને પચાવવા માટે લીવરને વધુ કાર્ય કરવાની જરૂર પડે છે જે લિવરને ડેમેજ પહોંચાડે છે.

4) અન્ય તત્વોની સરખામણીમાં બ્રેડ ની અંદર ખૂબ જ નહિવત માત્રામાં પોષક તત્વો હોય છે. બ્રેડ નું સેવન કરવાના કારણે આપણા શરીરને કોઈપણ પ્રકારના પોષક તત્વો મળતા નથી. અને આથી જ હંમેશાને માટે બ્રેડના સેવનથી દૂર રહેવું જોઈએ.

5) જો તમે યોગ્ય રીતે નોટિસ કર્યું હોય તો બ્રેડ ખાધા પછી તમારી ભૂખ શાંત થતી નથી. કેમ કે, બ્રેડ ની અંદર કોઈપણ પ્રકારના પોષક તત્વો હોતા નથી. જે તમારા પેટની ભુખ ને શાંત કરે આથી જ્યારે બ્રેડ નું સેવન કરવામાં આવે છે. ત્યારબાદ તે શરીરની અંદર થોડીવારમાં પચતી નથી, અને આપણને ભૂખ લાગવાના કારણે આપણે વધુ વસ્તુઓ ખાતા હોઈએ છીએ. જે પેટની અને પ્રકારની બીમારીઓને નોતરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">