કોરોનાના લીધે સુરતનો કાપડ અને હીરા ઉદ્યોગ ચાલુ રહેશે કે બંધ? જાણો બેઠકમાં શું લેવાયો નિર્ણય?
સુરત જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં સુરત જિલ્લામાં રેકોર્ડબ્રેક 254 નવા કોરોના કેસ નોંધાયા છે. આ વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સુરતમાં ઉદ્યોગ ધંધા બંધ રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને સુરતનું ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટ અંગે નિર્ણય લેવાયો અને બંને ઉદ્યોગ ચાલુ રાખવામાં […]
સુરત જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં સુરત જિલ્લામાં રેકોર્ડબ્રેક 254 નવા કોરોના કેસ નોંધાયા છે. આ વધતાં જતાં કોરોના વાઈરસના કેસના લીધે સુરતમાં ઉદ્યોગ ધંધા બંધ રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને સુરતનું ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટ અંગે નિર્ણય લેવાયો અને બંને ઉદ્યોગ ચાલુ રાખવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું. કાપડ અને ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓ સાથે સાંસદ સી.આર. પાટીલ અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો