સુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી

સુરત વાસીઓ માટે રાહતના સમાચાર છે કે, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ જળાશયની 345 ફુટની સપાટી સામે હાલ પાણીની સપાટી 334.09 ફુટે પહોચી છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, 83,233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 10 દરવાજા ખોલીને 97,651 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે […]

સુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:33 PM

સુરત વાસીઓ માટે રાહતના સમાચાર છે કે, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ જળાશયની 345 ફુટની સપાટી સામે હાલ પાણીની સપાટી 334.09 ફુટે પહોચી છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, 83,233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 10 દરવાજા ખોલીને 97,651 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે, ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થતા એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતુ હતુ. જો કે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સુરતવાસીઓ માટે હાલ રાહત થઈ છે.

આ પણ વાંચોઃભારે વરસાદથી ગીરસોમનાથની શિંગોડા નદીમાં ઘોડાપૂર, નીચાળવાળા વિસ્તારને કરાયા એલર્ટ

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">