સુરતમાં નિચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી બન્યા મુશ્કેલીનો સબબ,લિંબાયતનાં કબ્રસ્તાનમાં પાણી ભરાઈ જતા એક સપ્તાહ સુધી દફનવિધિ બંધ
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં પણ પાણી ભરાઈ ગયા છે. લિંબાયત કબ્રસ્તાનમાં કેટલીક જગ્યાએ તો 5 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. તો કબ્રસ્તાનમાં પાણી ભરાઈ જતા એક સપ્તાહ સુધી દફનવિધિ બંધ કરી દેવામાં આવી છે. વધુ પડતા પાણી ભરાઈ જવાના લીધે કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનાં […]
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં પણ પાણી ભરાઈ ગયા છે. લિંબાયત કબ્રસ્તાનમાં કેટલીક જગ્યાએ તો 5 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. તો કબ્રસ્તાનમાં પાણી ભરાઈ જતા એક સપ્તાહ સુધી દફનવિધિ બંધ કરી દેવામાં આવી છે. વધુ પડતા પાણી ભરાઈ જવાના લીધે કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનાં કારણે અનેક લોકો તકલીફમાં મુકાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code