સુરત મનપાનું મિશન : જાન હૈ તો જહાં હૈ, સાંજે 7 પછી મહિલાઓનું ચૌટાબજાર બંધ રાખવા સૂચના

સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જુલાઈ મહિનાની જેમ જ હવે કોરોનાના કેસોમાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના 311 કેસો સામે આવ્યા છે. આ સાથે જ મનપાએ કોરોનાના હોટ સ્પોટને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં મહિલાઓ માટે ભરાતા ચૌટાબજારને સાંજે 7 […]

સુરત મનપાનું મિશન : જાન હૈ તો જહાં હૈ, સાંજે 7 પછી મહિલાઓનું ચૌટાબજાર બંધ રાખવા સૂચના
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:36 AM

સુરતમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. જુલાઈ મહિનાની જેમ જ હવે કોરોનાના કેસોમાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના 311 કેસો સામે આવ્યા છે. આ સાથે જ મનપાએ કોરોનાના હોટ સ્પોટને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં મહિલાઓ માટે ભરાતા ચૌટાબજારને સાંજે 7 પછી બંધ રાખવાનો આદેશ સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.

શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28,871 પર પહોંચી ગઈ છે. કુલ મૃતકઆંક પણ 923 થઈ ગયો છે. આ સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ કેસ જિલ્લામાં સામે આવ્યા છે. છેલ્લા 9 જ દિવસમાં સૌથી વધુ 1043 કેસ નોંધાઇ ચુક્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સપ્ટેમ્બર મહિનામાં કોરોના કાબુમાં આવે તેવી મનપાની ગણતરી હતી પણ આ ગણિત ખોટું પડ્યું છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો અમલ કરવામાં લોકોની ઉદાસીનતા તેમજ દરરોજ બહારગામના કારીગરોને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો નથી. શાકમાર્કેટ, ચૌટાબજાર, એપીએમસી માર્કેટ, ખાણીપીણીની લારીઓ પર ભીડ દેખાઈ રહી છે. ત્યારે હવે પાલિકાએ જાન હૈ તો જહાં હૈ ઝુંબેશ શરૂ કરી છે.

જેના ભાગરૂપે હવે સાંજે 7 પછી ચૌટાબજાર બંધ રાખવા મનપા કમિશનરે આદેશ આપ્યા છે. જો કોઈ વેપારી કે વ્યક્તિ દેખાશે તો તેમની સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">