સુરત: તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી નથી મળ્યો ન્યાય!

બરોબર આજથી એક વર્ષ પહેલાં સુરત સહિત સમગ્ર દેશને હચમચાવી દેનારી તક્ષશિલા અગ્રિનકાંડની આજે પ્રથમ વરસી છે. વર્ષ 2019ની આ જ મહિનાની 24 મી તારીખે, સાંજે ચાર વાગ્યાની આસપાસ તક્ષશિલા બિલ્ડિંગમાં અગ્નિકાંડ સર્જાયો હતો. અગ્રિનકાંડ એવો હતો કે અમુક દ્રશ્યો તમને બતાવી પણ નથી શકતા. એ ગોઝારા દિવસે એક, બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના […]

સુરત: તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી નથી મળ્યો ન્યાય!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:18 PM

બરોબર આજથી એક વર્ષ પહેલાં સુરત સહિત સમગ્ર દેશને હચમચાવી દેનારી તક્ષશિલા અગ્રિનકાંડની આજે પ્રથમ વરસી છે. વર્ષ 2019ની આ જ મહિનાની 24 મી તારીખે, સાંજે ચાર વાગ્યાની આસપાસ તક્ષશિલા બિલ્ડિંગમાં અગ્નિકાંડ સર્જાયો હતો. અગ્રિનકાંડ એવો હતો કે અમુક દ્રશ્યો તમને બતાવી પણ નથી શકતા. એ ગોઝારા દિવસે એક, બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગયા વર્ષે આ જ દિવસે, એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ કૂદી રહ્યા હતાં તો બીજી તરફ 16 જેટલા માસૂમો આગની જ્વાળામાં લપટાઈ ચૂક્યા હતા. જીવ બચાવવા કૂદેલા 6 માસૂમોના કરૂણ મૃત્યુ થયા. પરંતુ દુ:ખની વાત એ છે કે તક્ષશિલાના ગુનેગારોને હજુ સુધી સજા નથી મળી. પીડિત પરિવારો હજુ સુધી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તક્ષશિલાના આરોપીઓને સુરત મનપા દ્વારા કોરોનાની આડમાં હાજર કરતા મૃતક માસૂમોને સાચી શ્રદ્ધાંજલિ નથી મળી રહી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે 22 માસૂમોના કરુણ મૃત્યુના દારૂણ સમાચાર આપનાર તક્ષશિલા અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અનેક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. આ ઘટનામાં NHRC એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી અને જવાબ માગ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">