ગુજરાતે ફરી એ કર્યું કે જે દેશમાં કોઈ રાજ્યે અગાઉ ક્યારેય નથી કર્યું, હવે સ્કૂલોમાં ‘યસ સર’ નહીં, ‘જય હિન્દ’ બોલવું પડશે

ગુજરાતની સ્કૂલોમાં હવે જ્યારે શિક્ષક હાજરી પૂરવા માટે નામ પોકારશે, ત્યારે વિદ્યાર્થીઓએ જય હિન્દ બોલીને પોતે હાજર છે એવું દર્શાવવું પડશે. હવે સ્કૂલોમાં યસ સર, પ્રેઝન્ટ સર જેવા શબ્દોના સ્થાને વિદ્યાર્થીઓએ જય હિન્દ કે જય ભારત બોલવું પડશે. ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓ માટે આ મહત્વની આચાર સંહિતા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું […]

ગુજરાતે ફરી એ કર્યું કે જે દેશમાં કોઈ રાજ્યે અગાઉ ક્યારેય નથી કર્યું, હવે સ્કૂલોમાં ‘યસ સર’ નહીં, ‘જય હિન્દ’ બોલવું પડશે
Follow Us:
| Updated on: Dec 31, 2018 | 10:00 AM

ગુજરાતની સ્કૂલોમાં હવે જ્યારે શિક્ષક હાજરી પૂરવા માટે નામ પોકારશે, ત્યારે વિદ્યાર્થીઓએ જય હિન્દ બોલીને પોતે હાજર છે એવું દર્શાવવું પડશે. હવે સ્કૂલોમાં યસ સર, પ્રેઝન્ટ સર જેવા શબ્દોના સ્થાને વિદ્યાર્થીઓએ જય હિન્દ કે જય ભારત બોલવું પડશે.

ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓ માટે આ મહત્વની આચાર સંહિતા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે યસ સર કે પ્રેઝન્ટ સર જેવા શબ્દોની બાળકની માનસિકતા પર ભાગ્યે જ કોઈ હકારાત્મક અસર જોવા મળતી હશે, પણ જય ભારત કે જય હિન્દ બોલવાવવામાં આવે, તો તેનાથી દેશ પ્રત્યેની પ્રબળ ભાવના બને અને બાળકની માનસિકતા પર હકારાત્મક અસર પણ જોવા મળી શકે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

શાળામાં આચરાતા વાણી, વર્તન અને વિચારની બાળક પર સીધી અસર પડે છે. રાજસ્થાનમાં આ પ્રયોગ સફળ રહ્યો છે. હકીકતમાં રાજસ્થાનના ઝાલોદમાં એક સ્કૂલના શિક્ષક સંદીપ જોશીએ યસ સર, પ્રેઝન્ટ સર જેવી નાની ગણાતી બાબતની પણ બાળકના માનસ પર અસર થવાને ગંભીર ગણી જય હિન્દ, જય ભારત વિદ્યાર્થીઓ પાસે બોલાવવાનું શરુ કરતાં રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં તેનો અમલ કર્યો હતો.

ગુજરાતમાં વર્ષો પહેલા જય હિન્દ-જય ભારત જ બોલાતુ હતું. હાલમાં પણ કેટલીક સ્કૂલોમાં આ પ્રથા છે. આથી ગુજરાત સરકારે પણ રાજ્યની શાળાઓમાં જય હિન્દ-જય ભારત બોલાવવા માટે વિચારણા હાથ ધરી છે.

દેશ ભક્તિ વધારવા માટેનું પગલું

રાજ્ય સરકારના આ નવા સંકલ્પ અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિની ભાવનાનું સિંચન કરવાનો આ પણ એક માર્ગ છે. યસ સરના સ્થાને જય હિન્દ કે જય ભારત બોલાવવાની વાત વિચારણા હેઠળ છે. તો બીજી બાજુ જીસીઈઆરટીના ડાયરેક્ટર ટી. એસ. જોશીએ કહ્યું કે આનાથી રાષ્ટ્ર ભક્તિ અને દેશ ભક્તિ વિદ્યાર્થીઓમાં વધશે.

[yop_poll id=409]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">