સ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રવાસે જવા માંગતા લોકો માટે ખુશખબર, 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ જંગલ સફારી પાર્કની લઈ શકશે મુલાકાત
સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી 1 ઓક્ટોબરથી શરૂ કરાશે. હાલની કોરોનાની સ્થિતિને જોતાં એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ અપાશે. તેના માટે માત્ર ઓનલાઈન બૂકિંગ કરાવું પડશે. 15 ઓક્ટોબરથી ફ્લાવર ઓફ વેલી, કેક્ટસ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય […]
સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી 1 ઓક્ટોબરથી શરૂ કરાશે. હાલની કોરોનાની સ્થિતિને જોતાં એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ અપાશે. તેના માટે માત્ર ઓનલાઈન બૂકિંગ કરાવું પડશે. 15 ઓક્ટોબરથી ફ્લાવર ઓફ વેલી, કેક્ટસ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય તેવી શક્યતા છે.