ઓનલાઈન શિક્ષણ બંધ થતાંની સાથે જ શિક્ષણ વિભાગનો વધુ એક મહત્વનો નિર્ણય, ખાનગી શાળામાં મેદાન નહીં હોય તો થશે કાર્યવાહી
ખાનગી શાળાઓ પર રાજ્ય સરકારની તવાઈ. ઓનલાઈન શિક્ષણ બંધ થતાંની સાથે જ શિક્ષણ વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી શાળામાં મેદાન નહીં હોય તો કાર્યવાહી થશે. ખાનગી શાળાઓમાં તાત્કાલિક ધોરણે મેદાન ઉપલબ્ધ કરાવવા હુકમ કર્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ખાનગી શાળામાં મેદાનનું ક્ષેત્રફળ હોવું ફરજિયાત રહેશે. સરકારી શાળામાં તાલુકા વિકાસ અધિકારીએ જમીન સંપાદન […]
ખાનગી શાળાઓ પર રાજ્ય સરકારની તવાઈ. ઓનલાઈન શિક્ષણ બંધ થતાંની સાથે જ શિક્ષણ વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી શાળામાં મેદાન નહીં હોય તો કાર્યવાહી થશે. ખાનગી શાળાઓમાં તાત્કાલિક ધોરણે મેદાન ઉપલબ્ધ કરાવવા હુકમ કર્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ખાનગી શાળામાં મેદાનનું ક્ષેત્રફળ હોવું ફરજિયાત રહેશે. સરકારી શાળામાં તાલુકા વિકાસ અધિકારીએ જમીન સંપાદન કરવાની રહેશે. તમામ જિલ્લા શિક્ષણ વિભાગને પત્ર લખી જાણ કરાઈ છે. પરિપત્રનું અમલીકરણ સરકારી શાળાઓ માટે પણ ફરજિયાત રહેશે.
આ પણ વાંચો: ગાંધીનગરઃ સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર, CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની સમય મર્યાદામાં વધારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો