શ્રાવણ માસમાં સોમનાથનાં રસ્તાઓ ધોવાયા, વાહનચાલકો અને દર્શનાર્થીઓમાં કચવાટ

સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે રૂપિયા પણ ફાળવે છે પરંતુ અનેક જગ્યાએ સુવિધાના નામે મીંડુ જ જોવા મળે છે. વાત ગીર સોમનાથની કરીએ તો, અહીં અનેકવાર રસ્તો બને છે પરંતું થોડા સમયમાં તે બિસ્માર થઈ જાય છે ખાસ કરીને શ્રાવણ માસમાં સોમનાથ જવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે લોકોને આ […]

શ્રાવણ માસમાં સોમનાથનાં રસ્તાઓ ધોવાયા, વાહનચાલકો અને દર્શનાર્થીઓમાં કચવાટ
http://tv9gujarati.in/shravan-mas-ma-s…rthio-m-akachvat/
Follow Us:
| Updated on: Jul 24, 2020 | 2:34 PM

સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે રૂપિયા પણ ફાળવે છે પરંતુ અનેક જગ્યાએ સુવિધાના નામે મીંડુ જ જોવા મળે છે. વાત ગીર સોમનાથની કરીએ તો, અહીં અનેકવાર રસ્તો બને છે પરંતું થોડા સમયમાં તે બિસ્માર થઈ જાય છે ખાસ કરીને શ્રાવણ માસમાં સોમનાથ જવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે લોકોને આ રોડથી પસાર થવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">