રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર
રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયૂકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચારેય મહાનગરમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જીવન જરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવામાં આવશે. જેની જાણકારી મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે. Web Stories View […]
રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયૂકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચારેય મહાનગરમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જીવન જરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવામાં આવશે. જેની જાણકારી મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો