શિક્ષણપ્રધાન સાથે મળેલી વાલીમંડળની બેઠક રહી નિષ્ફળ, ખાનગીશાળાઓ 25 ટકા ફી માફ કરવા મંજૂર, વાલીમંડળની 50 ટકા ફી માફ કરવા માગ
કોરોનાકાળમાં ખાનગીશાળાઓ દ્વારા વસુલાઇ રહેલી ફી મામલે વાલીમંડળોમાં નારાજગી છે. ત્યારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી વાલીમંડળની બેઠક નિષ્ફળ રહી છે. બેઠકમાં વાલીમંડળની માંગની 50 ટકા ફી માફીને ફગાવી દેવામાં આવી છે. જયારે ખાનગીશાળાને 25 ટકા ફી માફ કરવા મંજૂરી અપાય છે. જોકે 29 સપ્ટેમ્બરના રોજ વાલીમંડળની ફરી બેઠક મળશે. Web Stories View more […]
કોરોનાકાળમાં ખાનગીશાળાઓ દ્વારા વસુલાઇ રહેલી ફી મામલે વાલીમંડળોમાં નારાજગી છે. ત્યારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી વાલીમંડળની બેઠક નિષ્ફળ રહી છે. બેઠકમાં વાલીમંડળની માંગની 50 ટકા ફી માફીને ફગાવી દેવામાં આવી છે. જયારે ખાનગીશાળાને 25 ટકા ફી માફ કરવા મંજૂરી અપાય છે. જોકે 29 સપ્ટેમ્બરના રોજ વાલીમંડળની ફરી બેઠક મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો