શ્રાવણ શરૂ પણ ભક્તો ગર્ભગૃહ બહારથીજ કરી શકશે ભોળાનાથના દર્શન,ભગવાન અને ભક્તો વચ્ચે કોરોનાની ગાઈડલાઈન ખેંચાઈ

રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે અને કોરોનાની આપવામાં આવેલી ગાઈડ લાઈન વચ્ચે મહાદેવના મંદિરમાં જોવા  દર્શનાર્થીઓ ઓછા જોવા મળી રહ્યા છે કેમ કે સરકારની ગાઇડલાઈનનું પાલન કરીને મંદિરના ગર્ભગૃહમાં કોઈ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો તો બિલીપત્ર અને જળ ચડાવવા પર પણ પ્રતિબંધ છે જેને લઈને મોટાભાગના ભક્તો બહારથી જ […]

શ્રાવણ શરૂ પણ ભક્તો ગર્ભગૃહ બહારથીજ કરી શકશે ભોળાનાથના દર્શન,ભગવાન અને ભક્તો વચ્ચે કોરોનાની ગાઈડલાઈન ખેંચાઈ
http://tv9gujarati.in/sharavan-sharu-p…e-line-nu-paalan/
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 4:50 AM

રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે અને કોરોનાની આપવામાં આવેલી ગાઈડ લાઈન વચ્ચે મહાદેવના મંદિરમાં જોવા  દર્શનાર્થીઓ ઓછા જોવા મળી રહ્યા છે કેમ કે સરકારની ગાઇડલાઈનનું પાલન કરીને મંદિરના ગર્ભગૃહમાં કોઈ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો તો બિલીપત્ર અને જળ ચડાવવા પર પણ પ્રતિબંધ છે જેને લઈને મોટાભાગના ભક્તો બહારથી જ દર્શન કરી પરત ફરી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">