સૌરાષ્ટ્ર યુનિ. પરિક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓનો કોરોના સામે વીમો લેશે

પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોરોનાથી સુરક્ષીત રાખવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીમો લેવા વિચારણા કરી રહી છે. મેડીકલ અને પેરા મેડીકલના વિદ્યાર્થીઓએ, યુનિવર્સિટી રજીસ્ટ્રારને પરિક્ષા લેવાય તો કોરોના માટે જવાબદાર કોણ ? કોરોના સામે સ્વાસ્થયના રક્ષણ માટે રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને સેનેટની બેઠકમાં વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆત અંગે ચર્ચા કરાશે. અને માત્ર મેડીકલ કે પેરા મેડીકલ […]

સૌરાષ્ટ્ર યુનિ. પરિક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓનો કોરોના સામે વીમો લેશે
Follow Us:
| Updated on: Jul 15, 2020 | 9:18 AM

પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોરોનાથી સુરક્ષીત રાખવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીમો લેવા વિચારણા કરી રહી છે. મેડીકલ અને પેરા મેડીકલના વિદ્યાર્થીઓએ, યુનિવર્સિટી રજીસ્ટ્રારને પરિક્ષા લેવાય તો કોરોના માટે જવાબદાર કોણ ? કોરોના સામે સ્વાસ્થયના રક્ષણ માટે રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને સેનેટની બેઠકમાં વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆત અંગે ચર્ચા કરાશે. અને માત્ર મેડીકલ કે પેરા મેડીકલ જ નહી સૌરાષ્ટ્ર યુનિ.માં પરિક્ષા આપનારા તમામ પરિક્ષાર્થીઓ માટે હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ લેવાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">