જામનગરના કાલાવડના ખેડૂતો માટે સૌની યોજના અભિશાપ બની, ખેડૂતોના ખેતરો ખોદી નાખ્યા, 3 માસને બદલે એક વર્ષે પણ કામ અધૂરા

સૌની યોજના ખેડૂતો માટે લાભદાયી યોજના છે. પરંતુ જામનગરના કાલાવડના ખેડૂતો માટે અભિશાપરૂપ બની છે. સૌની યોજના માટે ખેડૂતોના ખેતરોમાં કામ કરવા માટે કરેલ ખોદકામ યથાવત રહેતા ખેડૂતો ખેતી નથી કરી શકતા. સૌની યોજના માટે જેમના ખેતરમાં કામ કરવામા આવે તેમને વીઘા દિઠ 25000 આપવાનુ કહેવાયું હતું. પરંતુ આપવામા આવ્યા છે માત્ર 17000. 3 મહિનામાં […]

જામનગરના કાલાવડના ખેડૂતો માટે સૌની યોજના અભિશાપ બની, ખેડૂતોના ખેતરો ખોદી નાખ્યા, 3 માસને બદલે એક વર્ષે પણ કામ અધૂરા
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 11:21 AM

સૌની યોજના ખેડૂતો માટે લાભદાયી યોજના છે. પરંતુ જામનગરના કાલાવડના ખેડૂતો માટે અભિશાપરૂપ બની છે. સૌની યોજના માટે ખેડૂતોના ખેતરોમાં કામ કરવા માટે કરેલ ખોદકામ યથાવત રહેતા ખેડૂતો ખેતી નથી કરી શકતા. સૌની યોજના માટે જેમના ખેતરમાં કામ કરવામા આવે તેમને વીઘા દિઠ 25000 આપવાનુ કહેવાયું હતું. પરંતુ આપવામા આવ્યા છે માત્ર 17000. 3 મહિનામાં જે કામ કરવાનું હતુ તે કામ એક વર્ષે પણ પૂરુ થયુ નથી. જેના કારણે ખેડૂતોને વર્તમાન ખરીફ ઋુતુ ખેતી વિના જ પસાર થશે. ખેડૂતોએ કોન્ટ્રાકટરોને કામકાજ બંધ રાખવા કહ્યું તો પોલીસ કેસ કરવાની ઘમકી ઉચ્ચારીને ખેડૂતોને બોલતા બંધ કરી દીધાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યાં છે. સૌની યોજના અધૂરી કેમ રહી છે સૌની યોજનાનું કામકાજ ક્યા પહોચ્યુ તે પણ કોઈ સરકારી અધિકારી કે પ્રધાન પુછતા હોય તેમ લાગતુ નથી. જો રોજેરોજ કામના પ્રગતિનો અહેવાલ અધિકારી કે પ્રધાનોના ટેબલ ઉપર મૂકાય અને તેઓ જોવે તો ખબર પડે કે ખેડૂતોને અધૂરી યોજનાથી કેટલુ નુકસાન થઈ રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">