સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 4 દિવસમાં 1.32 મીટરનો વધારો, નર્મદા ડેમની સપાટી 121.32 મીટર પર પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે છેલ્લા 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 35,412 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે હજુ પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે, ડેમમાં કુલ જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર […]
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે છેલ્લા 4 દિવસમાં ડેમની જળસપાટીમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 35,412 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જોકે હજુ પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે, ડેમમાં કુલ જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો