રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો 500 રૂપિયામાં રેગ્યુલરાઇઝ કરી અપાશે, રસ્તાનાં રિપેરીંગ અને નવિનીકરણનાં કામ દિવાળી પહેલા પુરા કરવા સુચના
રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવશે. ૩૧મી ડિસેમ્બર સુધીમાં માત્ર પ૦૦ રૂપિયાની ફી લઇને કરાશે રેગ્યુલરાઇઝ. ખાનગી ઝૂંપડપટ્ટીને પાણીના જોડાણોની માંગણી અનુસાર કનેકશન મળશે. આઠ મહાનગરો-રિજીયોનલ મ્યુનિસિપાલીટી કમિશનર સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ રસ્તા રિપેરીંગનાં નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા મુખ્યપ્રધાન […]
રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવશે. ૩૧મી ડિસેમ્બર સુધીમાં માત્ર પ૦૦ રૂપિયાની ફી લઇને કરાશે રેગ્યુલરાઇઝ. ખાનગી ઝૂંપડપટ્ટીને પાણીના જોડાણોની માંગણી અનુસાર કનેકશન મળશે. આઠ મહાનગરો-રિજીયોનલ મ્યુનિસિપાલીટી કમિશનર સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ રસ્તા રિપેરીંગનાં નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા મુખ્યપ્રધાન દ્વારા સૂચના આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો