રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસ વકરવા મામલે મોટો ખુલાસો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસ વકરવા મામલે મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે સ્ત્રોત શોધી કાઢ્યો છે. જંગલેશ્વરના પ્રથમ કોરોના વાયરસના પોઝિટીવ દર્દીના મારફતે જ ચેપ ફેલાયો છે. જંગલેશ્વરના 9 પોઝિટીવ દર્દીઓની કોલ ડિટેઈલ કાઢતા આ ખુલાસો થયો છે. પ્રથમ પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ ચેપ લગાવ્યો છે. Web Stories View […]
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસ વકરવા મામલે મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે સ્ત્રોત શોધી કાઢ્યો છે. જંગલેશ્વરના પ્રથમ કોરોના વાયરસના પોઝિટીવ દર્દીના મારફતે જ ચેપ ફેલાયો છે. જંગલેશ્વરના 9 પોઝિટીવ દર્દીઓની કોલ ડિટેઈલ કાઢતા આ ખુલાસો થયો છે. પ્રથમ પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ ચેપ લગાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા વિસ્ફોટક રીતે વધી, અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા