VIDEO: રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, જાણો રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય

અમદાવાદ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર આપ્યા છે. 22 મેથી એટલે આજથી શરૂ શરૂ થશે રિઝર્વેશન કાઉન્ટર. રેલવે વિભાગ દ્વારા નક્કી કરેલા સ્ટેશન પર શરૂ થશે રિઝર્વેશન કાઉન્ટર. મર્યાદિત સ્ટેશનો પર ફરીથી કામગીરી શરૂ કરવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, ભુજ, ગાંધીધામ, પાલનપુર, […]

VIDEO: રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, જાણો રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય
Follow Us:
| Updated on: May 22, 2020 | 4:43 AM

અમદાવાદ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર આપ્યા છે. 22 મેથી એટલે આજથી શરૂ શરૂ થશે રિઝર્વેશન કાઉન્ટર. રેલવે વિભાગ દ્વારા નક્કી કરેલા સ્ટેશન પર શરૂ થશે રિઝર્વેશન કાઉન્ટર. મર્યાદિત સ્ટેશનો પર ફરીથી કામગીરી શરૂ કરવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ, ભુજ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા અને વિરમગામ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રિઝર્વેશન કાઉન્ટર ખોલવામાં આવશે. લોકોએ પણ સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવાનું રહેશે. માત્ર બુકિંગ કરાવેલી જ ટિકિટ મળશે. ટિકિટનું રિફન્ડ હાલ પૂરતું બંધ રખાવામાં આવ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">