ગુજરાતમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને PMO દ્વારા સહાયની જાહેરાત
ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને લીધે અને તોફાન આવવાના કારણે 9 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઘાયલ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યુ અને વળતર આપવાની પણ જાહેરાત કરી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, […]
ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને લીધે અને તોફાન આવવાના કારણે 9 લોકોના મોત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઘાયલ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યુ અને વળતર આપવાની પણ જાહેરાત કરી છે.
કુદરતી મુશ્કેલીથી થયેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને તોફાનના કારણે થયેલા નુકસાનથી ખુબ દુખી છુ. બધાના પરિવાર સાથે મારી સંવેદના છે.
PM @narendramodi approved an ex- gratia of Rs. 2 lakh each from the Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to unseasonal rain and storms in various parts of Gujarat.
— PMO India (@PMOIndia) April 17, 2019
તે સિવાય પણ વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે ગુજરાતના જે લોકોના તોફાનના કારણે મોત થયા છે, તે બધા જ પરિવારને 2 લાખ રૂપિયા વળતર અને જે લોકો ઘાયલ થયા છે તે બધા જ લોકોને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]