એક સિતારાની વસમી વિદાય, પીએમ નરેન્દ્ર મોદીએ નરેશ કનોડિયાના નિધન પર વ્યક્ત કર્યો શોક, કહ્યું ગુજરાતી ફિલ્મ જગત માટે તેમનું યોગદાન નહિ ભૂલાય

ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને લઇ વડાપ્રધાન મોદીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે બે દિવસમાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા છે. કલા જગત માટે તેમનું યોગદાન ખાસ કરીને ગુજરાતી ગીત સંગીત અને ચલચિત્રને લોકપ્રિય બનાવવા માટે ક્યારેય નહિ ભૂલાય, સાથે જ […]

એક સિતારાની વસમી વિદાય, પીએમ નરેન્દ્ર મોદીએ નરેશ કનોડિયાના નિધન પર વ્યક્ત કર્યો શોક, કહ્યું ગુજરાતી ફિલ્મ જગત માટે તેમનું યોગદાન નહિ ભૂલાય
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 27, 2020 | 1:47 PM

ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને લઇ વડાપ્રધાન મોદીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે બે દિવસમાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા છે. કલા જગત માટે તેમનું યોગદાન ખાસ કરીને ગુજરાતી ગીત સંગીત અને ચલચિત્રને લોકપ્રિય બનાવવા માટે ક્યારેય નહિ ભૂલાય, સાથે જ વડાપ્રધાને લખ્યું કે પછાત વર્ગોના સશક્તિકરણ તેમજ સમાજસેવા માટે પણ તેઓએ મહેનત કરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">