ઓનલાઈન શિક્ષણ અંગે સરકારનો જી.આર. યોગ્ય, ફી મુદ્દે સરકારના નિર્ણયને પ્રથમ દર્શી રીતે ગેરવ્યાજબી ગણાવતી હાઈકોર્ટ

ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ અંગે લેવાતી ફિ મુદ્દે હાઈકોર્ટે પ્રથમ દર્શનીય અવલોકન કરીને સરકારને કેટલાક વેધક સવાલ કર્યા છે. ગુજરાતમાં શિક્ષણ અંગે માળખાગત સુવિધા સરકારે ઊભી ના કરી હોવાથી રાજ્યમાં ખાનગી શાળાઓ શરૂ થઈ છે. કોરાનાકાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાની વાત યોગ્ય છે. પરતુ ઓનલાઈન શિક્ષણ અપાય ત્યા સુધી […]

ઓનલાઈન શિક્ષણ અંગે સરકારનો જી.આર. યોગ્ય, ફી મુદ્દે સરકારના નિર્ણયને પ્રથમ દર્શી રીતે ગેરવ્યાજબી ગણાવતી હાઈકોર્ટ
Follow Us:
| Updated on: Jul 30, 2020 | 8:18 AM

ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ અંગે લેવાતી ફિ મુદ્દે હાઈકોર્ટે પ્રથમ દર્શનીય અવલોકન કરીને સરકારને કેટલાક વેધક સવાલ કર્યા છે. ગુજરાતમાં શિક્ષણ અંગે માળખાગત સુવિધા સરકારે ઊભી ના કરી હોવાથી રાજ્યમાં ખાનગી શાળાઓ શરૂ થઈ છે. કોરાનાકાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાની વાત યોગ્ય છે. પરતુ ઓનલાઈન શિક્ષણ અપાય ત્યા સુધી ફિ નહી વસુલવાની વાત છે તે ખોટી હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. ફિ ભરવા મુદ્દે વાલીઓને તકલીફ હોય તો સરકારે દૂર કરવી જોઈએ. વાલી અને શાળા સંચાલકોને કોઈ તકલીફ ના પડે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર પુરતી રીતે શિક્ષણ નથી આપી શકતી તેના કારણે જ ખાનગી શાળાઓ શિક્ષણ આપી રહી છે. હાઈકોર્ટ આગામી સુનાવણી દરમિયાન આ કેસનો ચુકાદો જાહેર કરે તેવી સંભાવના છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">