સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય. પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં […]

સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ
Ambaji and Somnath Temple
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 26, 2019 | 1:52 PM

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય.

પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં આવતું હતું. આના લીધે મંદિરમાં આવનાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુંઓની લાગણી દૂભાતી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સોમનાથ અને અંબાજી મંદિરના આજુબાજમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મુકવા માટે પહેલાં પણ ઘણીવખત સત્તાધીશોને શ્રદ્ધાળુઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ઘણી બધી રજુઆતોને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ આ મુદ્દાને ધ્યાનમાં લઈને તેના પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો છે. આદેશ બાદ હવે અંબાજી અને સોમનાથ મંદિરના પરિસરના 500 મીટર વિસ્તારમાં કોઈપણ પ્રકારના માંસ-મટન કે ઈંડા જેવી વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં.

[yop_poll id=831]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">