નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની કરી જાહેરાત

ખેડૂતોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની જાહેરાત કરી છે. નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને […]

નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની કરી જાહેરાત
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 10:03 AM

ખેડૂતોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની જાહેરાત કરી છે. નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાશે. જેથી ખેડૂતો શિયાળુ પાક સરળતાથી લઇ શકશે.

આ પણ વાંચોઃ LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">