સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો, ગરીબોને નહીં મળે ચણા!
રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં […]
રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો