2019ની ચૂંટણીના ગઠબંધન અંગે શરદ પવારે ખોલ્યા પોતાના પત્તા, જાણો શું ફરી થામશે કોંગ્રેસનો હાથ ?

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં ફરી સત્તાના નવા સમીકરણો સામે આવી રહ્યા છે. જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં પોતાનો વિચાર સ્પષ્ટ કરતાં કહ્યું કે, આજે દેશની જે સ્થિતિ છે તેને જોતાં આગામી ચૂંટણીમાં એક સાથે મળીને લડવાની જરૂર છે અને તેના માટે જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. […]

2019ની ચૂંટણીના ગઠબંધન અંગે શરદ પવારે ખોલ્યા પોતાના પત્તા, જાણો શું ફરી થામશે કોંગ્રેસનો હાથ ?
શરદ પવાર
Follow Us:
| Updated on: Jan 29, 2019 | 2:30 PM

2019ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં ફરી સત્તાના નવા સમીકરણો સામે આવી રહ્યા છે. જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં પોતાનો વિચાર સ્પષ્ટ કરતાં કહ્યું કે, આજે દેશની જે સ્થિતિ છે તેને જોતાં આગામી ચૂંટણીમાં એક સાથે મળીને લડવાની જરૂર છે અને તેના માટે જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલાં શું જમીન પરત કરી ભાજપ રામ મંદિર બનાવવનો રસ્તો કરી રહ્યું છે સાફ ?

અમદાવાદમાં આજે શરદ પવારની હાજરમાં શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેશ ધારણ કર્યું છે. જ્યારે તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સત્તામાં છે ત્યારે ભાજપ સિવાયના તમામ પક્ષો એકસાથે મળીને એક પ્લેટફોર્મ પર આવીને ભાજપને હટાવવા માટે કામ કરવું જોઇએ. તેમજ આ પ્રસંગે તેમણે શંકરસિંહ વાઘેલાને NCPના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ નિમણુંક કર્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન પર શરદ પવારે કહ્યું કે, 48 બેઠકોમાંથી 44 બેઠકો પર ગઠબંધન બન્યું છે. જ્યારે અન્ય બેઠકો પર હજી નિર્ણય લેવાનો બાકી છે. જેના પર પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

જો મહાગઠબંધન બને છે તો તેના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોની પસંદગી કરવામાં આવશે જેના પર શરદ પવારે કહ્યું કે, 2004માં અમે અલગ અલગ ચૂંટણી લડ્યા બહતા. જે પછી બધાએ ભેગા થઈને વડાપ્રધાનની પસંદગી કરી હતી. જેના માટે તમામ પક્ષો એકજૂથ થઇને નિર્ણય લેશે.

[yop_poll id=”891″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">