નવરાત્રિ પર્વનો પ્રારંભ, શક્તિપીઠ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે ભક્તોએ કર્યા દર્શન

શક્તિપીઠ અંબાજીમાં આદ્યશક્તિના મહાપર્વ નિમિત્તે ઘટસ્થાપન કરાયું છે.અને, વિધિવત રૂપે પૂજા-અર્ચના પણ કરાઈ. જે મંદિરમાં નવરાત્રી દરમિયાન ઉભા રહેવાની પણ જગ્યા ન મળે. ત્યાં આ વખતે ભક્તોને નિયમબદ્ધ રીતે મર્યાદિત સંખ્યામાં દર્શન કરાવાઈ રહ્યા છે. જોકે, પહેલા નોરતાના ઘટસ્થાપના બાદ ભક્તોએ અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

નવરાત્રિ પર્વનો પ્રારંભ, શક્તિપીઠ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે ભક્તોએ કર્યા દર્શન
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 17, 2020 | 5:00 PM

શક્તિપીઠ અંબાજીમાં આદ્યશક્તિના મહાપર્વ નિમિત્તે ઘટસ્થાપન કરાયું છે.અને, વિધિવત રૂપે પૂજા-અર્ચના પણ કરાઈ. જે મંદિરમાં નવરાત્રી દરમિયાન ઉભા રહેવાની પણ જગ્યા ન મળે. ત્યાં આ વખતે ભક્તોને નિયમબદ્ધ રીતે મર્યાદિત સંખ્યામાં દર્શન કરાવાઈ રહ્યા છે. જોકે, પહેલા નોરતાના ઘટસ્થાપના બાદ ભક્તોએ અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શક્તિપીઠ અંબાજીમાં લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. પરંતુ કોરોના સંક્રમણને જોતા માઈભક્તોને આ વર્ષે આરતીમાં લાભ લેવા નહીં મળે. તો ચાચરચોકમાં ગરબાનું પણ આયોજન બંધ છે. જોકે, ભક્તો પણ માતાજીના દર્શન કરીને આ મહામારીમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">