દાહોદના રતનમહાલમાં ખીલી વનરાજી, ઘાનપુરનો જલધારા ધોધ જીવંત થતા સર્જાયો અદ્ભુત નજારો
દાહોદમાં સાર્વત્રિક વરસેલા વરસાદથી રતનમહાલમાં વનરાજી ખીલી ઉઠી છે. વનરાજીની વચ્ચે ધાનપુરનો જલધારા ધોધ જીવંત બનતા અદ્ભુત નજારો જોવા મળે છે. શાંત વાતાવરણ વચ્ચે ધોધ પરથી પડતા પાણીનો અવાજ દૂર સુધી સંભળાય છે. તો ચોમેર ખીલેલી વનરાજીથી રતનમહાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જુઓ વીડિયો. Web Stories View more ઉનાળામાં ઘરમાં AC, પંખા […]
દાહોદમાં સાર્વત્રિક વરસેલા વરસાદથી રતનમહાલમાં વનરાજી ખીલી ઉઠી છે. વનરાજીની વચ્ચે ધાનપુરનો જલધારા ધોધ જીવંત બનતા અદ્ભુત નજારો જોવા મળે છે. શાંત વાતાવરણ વચ્ચે ધોધ પરથી પડતા પાણીનો અવાજ દૂર સુધી સંભળાય છે. તો ચોમેર ખીલેલી વનરાજીથી રતનમહાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જુઓ વીડિયો.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
nbsp;