નર્મદાની જળ સપાટી વધતા ‘રેવા’ના પાણી સરહદી વિસ્તારમાં પહોંચ્યા

બનાસકાંઠા: કુલદીપ પરમાર નર્મદાનું જળસ્તર વધતાં તેનો સીધો ફાયદો સરહદી વિસ્તાર બનાસકાંઠાને થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકારે દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઈપલાઈન મૂકી હતી. જે પાઈપલાઇન દ્વારા આજે 100 ક્યુસેક પાણી પમ્પિંગ કરી દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે દાંતીવાડા ડેમમાં હજુ જોઈએ તેટલું પૂરતું પાણી આવ્યું નથી. નર્મદા ડેમની સપાટી ઊંચાઈએ […]

નર્મદાની જળ સપાટી વધતા 'રેવા'ના પાણી સરહદી વિસ્તારમાં પહોંચ્યા
Follow Us:
| Updated on: Aug 29, 2020 | 10:40 AM

બનાસકાંઠા: કુલદીપ પરમાર

નર્મદાનું જળસ્તર વધતાં તેનો સીધો ફાયદો સરહદી વિસ્તાર બનાસકાંઠાને થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકારે દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઈપલાઈન મૂકી હતી. જે પાઈપલાઇન દ્વારા આજે 100 ક્યુસેક પાણી પમ્પિંગ કરી દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે દાંતીવાડા ડેમમાં હજુ જોઈએ તેટલું પૂરતું પાણી આવ્યું નથી. નર્મદા ડેમની સપાટી ઊંચાઈએ આવતા નર્મદાનું પાણી બનાસકાંઠાના મુખ્ય દાંતીવાડામાં છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ છે.

Narmada ni jal sapati vadhta reva na pani sarhadi vistar ma pohchya

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પાણીથી ડેમના જળસ્તરમાં વધારો થશે. તેમજ નર્મદા નદીમાં વહી જતું પાણી ખેડૂતોને કામે લાગશે. નર્મદા જળસંપતિ નિગમના કાર્યપાલક ઈજનેર યશવંત પટેલે જણાવ્યું હતું કે સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમનું પાણી પમ્પિંગ કરી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો યથાવત રહેશે, ત્યાં સુધી દાંતીવાડા ડેમમાં પમ્પિંગ કરી નર્મદાનું પાણી છોડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">