ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 5871 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 5,871 ક્યુસેક પાણીની આવક થતા 24 કલાકમાં 0.43 મીટર જળસપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી 127.26 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં વરસાદ અને ડેમના પાવર હાઉસ ચાલુ કરાતાં નવા નીરની આવક થતા હાલ ગુજરાત માટે મેન કેનાલમાં 7,177 ક્યુસેક પાણી છોડાયું છે. આ પણ વાંચો: રાજ્યના મેડિકલ […]
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 5,871 ક્યુસેક પાણીની આવક થતા 24 કલાકમાં 0.43 મીટર જળસપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી 127.26 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં વરસાદ અને ડેમના પાવર હાઉસ ચાલુ કરાતાં નવા નીરની આવક થતા હાલ ગુજરાત માટે મેન કેનાલમાં 7,177 ક્યુસેક પાણી છોડાયું છે.
આ પણ વાંચો: રાજ્યના મેડિકલ ડીગ્રી ધરાવતાં IAS-IPS અધિકારીને સોંપાઈ શકે છે કોરોનાની મહત્વની જવાબદારી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો