રાજકોટમાં કોરોનાથી વધુ 17 દર્દીઓના મોત

કોરોનાથી રાજકોટમાં મોતનો આંકડો ફરી વધ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે સતત મોત થઇ રહ્યા છે. જેથી રાજકોટવાસીઓમાં ચિંતા છવાઇ છે. રાજકોટમાં આજે વધુ 17 દર્દીના મોત થયા છે. પાછલા કેટલાક દિવસોથી જિલ્લા અને શહેરમાં મોતનો આંકડો વધી રહ્યો છે. જોકે, રવિવારે 9 દર્દીઓના મોત થયા હતા. જે થી જિલ્લા આરોગ્ય તંત્રને હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, […]

રાજકોટમાં કોરોનાથી વધુ 17 દર્દીઓના મોત
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:40 PM

કોરોનાથી રાજકોટમાં મોતનો આંકડો ફરી વધ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે સતત મોત થઇ રહ્યા છે. જેથી રાજકોટવાસીઓમાં ચિંતા છવાઇ છે. રાજકોટમાં આજે વધુ 17 દર્દીના મોત થયા છે. પાછલા કેટલાક દિવસોથી જિલ્લા અને શહેરમાં મોતનો આંકડો વધી રહ્યો છે. જોકે, રવિવારે 9 દર્દીઓના મોત થયા હતા. જે થી જિલ્લા આરોગ્ય તંત્રને હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, આજે ફરી એકાએક મોતનો આંકડો વધતા હાહાકાર મચ્યો છે. હવે તો રાજકોટવાસીઓ કોરોનાનો જલ્દી ઉકેલ આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે મૃત્યુ પામેલા દર્દીઓનો સાચો આકડો ડેથ ઓડીટ કમિટી જાહેર કરશે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોગ્રેસની વિરોધ રેલી, મોદી સરકાર વિરૂદ્ધ કર્યા વિવિધ સૂત્રોચ્ચાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">