ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 572 નવા કેસ, 25ના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 572 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે 24 કલાકમાં નોંધાયેલા કેસ કરતાં વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 575 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં 25 લોકોના મોત નીપજ્યાં છે. Facebook પર તમામ […]

ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 572 નવા કેસ, 25ના મોત, જાણો તમામ જિલ્લાની વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:35 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 572 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે 24 કલાકમાં નોંધાયેલા કેસ કરતાં વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 575 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં 25 લોકોના મોત નીપજ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો :  પૂર્વ પાકિસ્તાની બોલર આકિબ જાવેદે મેચ ફિક્સિંગને લઈને કર્યો ખુલાસો, જાણો ક્યાં ખેલાડી પર લગાવ્યો આરોપ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 29 હજારને પાર 

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલાં 572 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 29,001 થઈ ગઈ છે.  જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી અત્યારસુધીમાં ગુજરાતમાં 21,096 દર્દીઓ સ્વસ્થ થયા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1,736 લોકોના જીવ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે કોરોનાના સૌથી વધારે કેસ

More 572 tested positive for coronavirus in Gujarat today

છેલ્લાં કેટલાંક દિવસથી અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે તો સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે.  છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના 215 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 172 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 19,601 થઈ ગઈ છે.  જ્યારે ફક્ત અમદાવાદ જિલ્લામાં જ કોરોના વાઈરસના લીધે 1,378 લોકોએ જીવ ગુમાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">