ગુજરાત : 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ, 29 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ તમામ વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં નવા 279 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં રાજ્યમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે આ જ સમયગાળામાં 243 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Facebook પર […]

ગુજરાત : 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ, 29 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ તમામ વિગત
Follow Us:
| Updated on: May 24, 2020 | 2:42 PM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં નવા 279 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં રાજ્યમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે આ જ સમયગાળામાં 243 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચો :  દેશમાં 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા થશે શરૂ પણ આ 4 રાજ્ય કરી રહ્યાં છે ઈનકાર, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ક્યાં ક્યાં જિલ્લામાં કેટલાં કોરોનાના કેસ 24 કલાકમાં નોંધાયા? 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં 279 કેસ, સુરતમાં 35 કેસ, વડોદરામાં 30 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, ભાવનગરમાં 01 કેસ, આણંદમાં 01 કેસ, રાજકોટમાં 05 કેસ, અરવલ્લીમાં 01 કેસ, મહેસાણામાં 02 કેસ, પંચમહાલમાં 02 કેસ, મહીસાગરમાં 02 કેસ, ખેડામાં 03 કેસ, જામનગરમાં 01 કેસ, સાબરકાંઠામાં 14 કેસ, દાહોદમાં 04 કેસ, વલસાડમાં 01 કેસ તો અન્ય રાજ્યના 02 કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં 67 કોરોનાના દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6726 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યારસુધીમાં 6412 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.  જ્યારે અત્યારસુધીમાં 858 લોકોના કોરોના વાઈરસના લીધે મોત થયા છે.  રાજ્યમાં ટેસ્ટની સ્થિતિ જોઈએ તો અત્યારસુધીમાં 182869 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  રાજ્યમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 14063 થઈ ગઈ છે.  જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 6793 છે અને તેઓ કોરોનાની વાઈરસની સારવાર લઈ રહ્યાં છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">