કોરોના: રાજ્યમાં 394 નવા કેસ સાથે કુલ આંક 7,797 પર પહોંચ્યો, જાણો તમામ વિગત

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 219 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક વધીને 7,797 પર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદમાં આજે નવા 280 કેસ, વડોદરામાં 28 કેસ, ભાવનગરમાં 10 કેસ અને સુરતમાં 30 નવા કેસ નોંધાયા છે. જ્યારેમાં કોરોનાના વાયરસના કારણે અત્યાર સુધી 472 લોકોના […]

કોરોના: રાજ્યમાં 394 નવા કેસ સાથે કુલ આંક 7,797 પર પહોંચ્યો, જાણો તમામ વિગત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:57 AM

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 219 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક વધીને 7,797 પર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદમાં આજે નવા 280 કેસ, વડોદરામાં 28 કેસ, ભાવનગરમાં 10 કેસ અને સુરતમાં 30 નવા કેસ નોંધાયા છે. જ્યારેમાં કોરોનાના વાયરસના કારણે અત્યાર સુધી 472 લોકોના મોત થયા છે અને 2091 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની માહિતી આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">