VIDEO: નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા
જૂનાગઢથી નીલકંઠ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનના સંકેત મળ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠક બાદ સમાધાનની શક્યતા વધી છે. ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે તેમની વાતચીત ચાલુ છે. જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શાંતિની અપીલ કરી છે તે જોતા સમાધાનની શક્યતા વધી ગઈ છે. આ પણ વાંચોઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ […]
જૂનાગઢથી નીલકંઠ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનના સંકેત મળ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠક બાદ સમાધાનની શક્યતા વધી છે. ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે તેમની વાતચીત ચાલુ છે. જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ શાંતિની અપીલ કરી છે તે જોતા સમાધાનની શક્યતા વધી ગઈ છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ જ કહ્યું કે, કાશ્મીર એ ભારતનું રાજ્ય છે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો