કૃષિ વિધેયકના વિરોધમાં ઉતર ગુજરાતના માર્કેટયાર્ડો 25મીએ રહેશે બંધ
ભાજપની જ લોબી દ્વારા કૃષિ વિધેયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કૃષિ વિધેયકના વિરોધમાં વિસનગર અને મહેસાણા માર્કેટયાર્ડે બંધનું એલાન કર્યું છે. ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ એસોસિયેશને દેશના 250 ખેડૂત સંગઠનોએ આપેલા બંધને સમર્થન આપ્યું છે. જેથી ઉત્તર ગુજરાતમાં માર્કેટયાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે. આ પાણ વાંચોઃઊંઝા માર્કેટયાર્ડ કૌંભાડમાં સૌમિલ પટેલનુ નિવેદન, ચેરમેનના કોલ રેકોર્ડિગની […]
ભાજપની જ લોબી દ્વારા કૃષિ વિધેયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કૃષિ વિધેયકના વિરોધમાં વિસનગર અને મહેસાણા માર્કેટયાર્ડે બંધનું એલાન કર્યું છે. ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ એસોસિયેશને દેશના 250 ખેડૂત સંગઠનોએ આપેલા બંધને સમર્થન આપ્યું છે. જેથી ઉત્તર ગુજરાતમાં માર્કેટયાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો