ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર

સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ […]

ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી, સાબરમતી જેલના કેદીઓના નિયમોમાં કરાયો ફેરફાર
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 09, 2019 | 9:15 AM

સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે.

સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. તેવામાં ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન ટ્રસ્ટ પણ સાબરમતી સેન્ટ્રલ જેલના સહયોગથી બાપુની 150મી જન્મજંયતિ અલગ રીતે ઉજવી રહ્યું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સાબરમતી મધ્યસ્થ જેલનાં પાકા કામના કેદીઓ અઠવાડીયામાં 3 દિવસ સાંજે 7 થી 8 વાગ્યાના સમયે નવજીવન ટ્રસ્ટના પટાંગણમાં ગાંધીજીના પ્રિય ભજનો ગાય છે. 5 એપ્રિલ શુક્રવારના રોજ આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં જેલના પાકા કામના 4 કેદીઓ ભાગ લે છે.

સામાન્ય રીતે સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ કેદીને જેલની બહાર લઈ જવામાં આવતા નથી. પરંતુ ગાંધીજીની 150મી જન્મજયંતિને લઈને કેદીઓને નિયમમાો છૂટછાટ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">