અમદાવાદઃ રથયાત્રાને લઈને મોટા સમાચાર, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ
અષાઢી બીજ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં દર વર્ષે ભક્તોના ઘોડાપૂર વચ્ચે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટા સમાચાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ છે. વર્ષોથી પરંપરાગત રીતે વહેલી સવારથી નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર થશે અને આ વર્ષે કોરોનાની આફતને લઈને રથયાત્રા બપોર સુધીમાં નિજ મંદિર પરત […]
અષાઢી બીજ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં દર વર્ષે ભક્તોના ઘોડાપૂર વચ્ચે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટા સમાચાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ છે. વર્ષોથી પરંપરાગત રીતે વહેલી સવારથી નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર થશે અને આ વર્ષે કોરોનાની આફતને લઈને રથયાત્રા બપોર સુધીમાં નિજ મંદિર પરત લાવવા પ્રાથમિક ધોરણે સૂચના આપવામાં આવી છે. વર્ષો જૂની પરંપરામાં કોરોનાના સંકટ વચ્ચે બદલાશે.
આ પણ વાંચો: VIDEO: બોટાદમાં પહેલા વરસાદે જ એસટી વિભાગની ખોલી પોલ, જુઓ ગઢડાના ST ડેપોની કરૂણ દશા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો