કોરોના સામે લડવા વપરાતા ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓનો મહત્વપૂર્ણ નિર્ણય,દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં જીવન રક્ષક ઇન્જેકશનોની અછત છે તો ક્યાંક ટોસિલિઝુમેબ જેવા ઇન્જેકશનોની કાળાબજારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી દર્દીના પરિવારજનોને ઇન્જેકશન […]

કોરોના સામે લડવા વપરાતા ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓનો મહત્વપૂર્ણ નિર્ણય,દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે
http://tv9gujarati.in/korona-saame-lad…tal-ma-moklsashe/
Follow Us:
| Updated on: Jul 20, 2020 | 12:53 PM

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં જીવન રક્ષક ઇન્જેકશનોની અછત છે તો ક્યાંક ટોસિલિઝુમેબ જેવા ઇન્જેકશનોની કાળાબજારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી દર્દીના પરિવારજનોને ઇન્જેકશન આપવામાં આવતા હતા જેમાં મોટાપાયે ઇન્જેકશનની કાળાબજારી થવાની શક્યતાઓ વધી જતી હતી જેના પગલે ફાર્મા કંપનીઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">