જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી
જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટયાર્ડમાં સ્ટાફ હાજર જ ન હોવાથી ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતો 2 દિવસથી અહીં લાઈનમાં ઉભા છે. પરંતુ હજુ સુધી તેમની મગફળીની ખરીદી કરાઈ નથી. પુરવઠા નિગમના કર્મચારીઓની ગેજહાજરીથી જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. આ પણ […]
જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટયાર્ડમાં સ્ટાફ હાજર જ ન હોવાથી ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતો 2 દિવસથી અહીં લાઈનમાં ઉભા છે. પરંતુ હજુ સુધી તેમની મગફળીની ખરીદી કરાઈ નથી. પુરવઠા નિગમના કર્મચારીઓની ગેજહાજરીથી જગતનો તાત હેરાન થઈ રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો