કોરોનાના દર્દીઓ માટે જાહેર કરાયેલ નિકોલની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના ભોજનમાંથી જીવાત નિકળી

અમદાવાદના નિકોલની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાંથી જીવાત નિકળી છે. નિકોલની કોઠીયા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ દર્દીએ વાયરલ કરેલ વિડીયોમાં મગની દાળમાથી જીવાત કાઢીને બતાવવામાં આવી રહી છે. દર્દીઓએ જીવાત નિકળવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોઠીયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરેલ છે. અને મહાનગરપાલિકા દર્દીઓને અપાતા ભોજન માટે લાખ્ખો રૂપિયા અપાતા હોય છે. હલકી ગુણવત્તાનુ […]

કોરોનાના દર્દીઓ માટે જાહેર કરાયેલ નિકોલની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના ભોજનમાંથી જીવાત નિકળી
Follow Us:
| Updated on: Aug 06, 2020 | 11:12 AM

અમદાવાદના નિકોલની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાંથી જીવાત નિકળી છે. નિકોલની કોઠીયા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ દર્દીએ વાયરલ કરેલ વિડીયોમાં મગની દાળમાથી જીવાત કાઢીને બતાવવામાં આવી રહી છે. દર્દીઓએ જીવાત નિકળવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોઠીયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરેલ છે. અને મહાનગરપાલિકા દર્દીઓને અપાતા ભોજન માટે લાખ્ખો રૂપિયા અપાતા હોય છે. હલકી ગુણવત્તાનુ ભોજન કેમ અપાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર સામે કેમ પગલા નથી લેવાયા તેવા સવાલો ઊભા થયા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">