રાજકોટમાં ફરસાણવાળાને ત્યાં આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ
રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. દિવાળીના તહેવારમાં લોકો ભેળસેળયુક્ત અને બિન આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી ના વેચાય તે માટે આરોગ્ય વિભાગે ઠેર ઠેર ફરસાણવાળાને ત્યાં ચકાસણી કરી છે. એકને એક તેલમાં તળાતી વાનગીઓને લઈને આરોગ્ય વિભાગે, રાજકોટના અનેક ફરસાણવાળાને ત્યાથી તેલના નમુના ચકાસણી અર્થે લીધા છે. Web Stories […]
રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. દિવાળીના તહેવારમાં લોકો ભેળસેળયુક્ત અને બિન આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી ના વેચાય તે માટે આરોગ્ય વિભાગે ઠેર ઠેર ફરસાણવાળાને ત્યાં ચકાસણી કરી છે. એકને એક તેલમાં તળાતી વાનગીઓને લઈને આરોગ્ય વિભાગે, રાજકોટના અનેક ફરસાણવાળાને ત્યાથી તેલના નમુના ચકાસણી અર્થે લીધા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો