ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 513 કેસ, 38 લોકોના મોત

રાજ્યમાં કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના વાઈરસના નવા 513 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1,385 પર પહોંચ્યો છે. ત્યારે આજે 366 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કુલ 5,573 […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 513 કેસ, 38 લોકોના મોત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:48 PM

રાજ્યમાં કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના વાઈરસના નવા 513 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1,385 પર પહોંચ્યો છે. ત્યારે આજે 366 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કુલ 5,573 એક્ટિવ કેસ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">