રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1 હજારથી વધુ કેસ, 28 દર્દીના મોત
રાજ્યમાં કાળમુખા કોરોનાના વાઈરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1020 કેસ નોંધાયા છે. ત્યારે 28 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે અને 837 દર્દી રિક્વર થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. Web Stories View more […]
રાજ્યમાં કાળમુખા કોરોનાના વાઈરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1020 કેસ નોંધાયા છે. ત્યારે 28 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે અને 837 દર્દી રિક્વર થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો