ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 783 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે અને દરરોજ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 783 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં સ્વસ્થ થયા બાદ 569 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 16 લોકોના મોત નીપજ્યાં છે.  ગુજરાતમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં […]

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 783 પોઝિટિવ કેસ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 5:34 PM

ગુજરાતમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે અને દરરોજ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 783 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં સ્વસ્થ થયા બાદ 569 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 16 લોકોના મોત નીપજ્યાં છે.  ગુજરાતમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં અત્યારસુધીમાં કુલ 4,33,864 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  VIDEO : દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે મુશ્કેલી, ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજરાતમાં કોરોના વાઈરસથી 1,995 લોકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.  છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 783 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 9,111 થઈ ગઈ છે.  આ એક્ટિવ કેસમાં 67 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 9,044 લોકોની તબિયત સ્થિર છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ રાજ્યમાં કુલ 27,313  લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં અત્યારસુધીમાં 1,995 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 2,89,051 લોકો ક્વોરન્ટાઈન 

છેલ્લાં 24 કલાકના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 2,89,051 લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જેમાં 3,344 લોકોને ફેસિલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ સુરતમાં સૌથી વધારે 273 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થયો છે અને છેલ્લાં 24 કલાકમાં 156 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">