VIDEO: ભરૂચમાં 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, 3 પોલીસકર્મીઓને રાષ્ટ્રીય સન્માન અપાયું
74માં સ્વતંત્રતા પર્વ નીમીત્તે ભરૂચના 3 પોલીસકર્મીઓને રાષ્ટ્રીય સન્માન અપાયું હતુ. વર્ષ 12018માં પુરના પાણીમાં ફસાયેલી બસમાંથી 17 લોકોના જીવ બચનાર કોન્સ્ટેબલ ફિરોઝ મુલતાની અને દિનેશ વસાવાને જીવનરક્ષક પડક એનાયત કરાયું હતુ. જ્યારે રાજ્યના એકમાત્ર કોન્સ્ટેબલ સુરેશ વણઝારાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]
74માં સ્વતંત્રતા પર્વ નીમીત્તે ભરૂચના 3 પોલીસકર્મીઓને રાષ્ટ્રીય સન્માન અપાયું હતુ. વર્ષ 12018માં પુરના પાણીમાં ફસાયેલી બસમાંથી 17 લોકોના જીવ બચનાર કોન્સ્ટેબલ ફિરોઝ મુલતાની અને દિનેશ વસાવાને જીવનરક્ષક પડક એનાયત કરાયું હતુ. જ્યારે રાજ્યના એકમાત્ર કોન્સ્ટેબલ સુરેશ વણઝારાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
ભરૂચ74માં સ્વતંત્ર પર્વે ભરૂચના 3 પોલીસકર્મીઓને રાષ્ટ્રીય સન્માન અપાયુંવર્ષ 12018માં પુરના પાણીમાં ફસાયેલી બસમાંથી 17 લોકોના જીવ બચનાર કોન્સ્ટેબલ ફિરોઝ મુલતાની અને દિનેશ વસાવાને જીવનરક્ષક પડક એનાયત કરાયુંરાજ્યના એકમાત્ર કોન્સ્ટેબલ સુરેશ વનઝારાણી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી
TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १४ ऑगस्ट, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો