જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે
દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે. જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ […]
દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે. જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ કરાવી રહી છે તેનું રિઝલ્ટ આવતા 24 કલાક જેટલો સમય લાગે છે. જો કે આઈસીએમઆર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. જો સરકાર ઈચ્છશે તો આ નવી પદ્ધતિથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. ICMRએ ખાનગી લેબને મંજૂરી પણ આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો