જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે

દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે.  જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ […]

જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:08 PM

દેશભરમાં કોરોના વાઈરસનું ટેસ્ટિંગ RT-PCR દ્વારા જ કરવામાં આવ્યું છે. જેને સચોટ પણ માનવામાં આવે છે. જો કે કોરોના વાઈરસના આ ટેસ્ટિંગમાં સમય વધારે વ્યય થાય છે અને પરિણામ આવતા પણ વાર લાગે છે.  જો કે CBNAAT પદ્ધતિથી સચોટ કોરોનાના ટેસ્ટ થઈ શકશે અને રિપોર્ટ પણ એક જ કલાકમાં આવી જશે. હાલ જે સરકાર રિપોર્ટ કરાવી રહી છે તેનું રિઝલ્ટ આવતા 24 કલાક જેટલો સમય લાગે છે. જો કે આઈસીએમઆર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. જો સરકાર ઈચ્છશે તો આ નવી પદ્ધતિથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. ICMRએ ખાનગી લેબને મંજૂરી પણ આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

આ પણ વાંચો :   ભરૂચના ફૂરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા પહોંચ્યાનો VIDEO વાઈરલ, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">